આ મામલામા દીવાલ બનાવવાની વાત જ કયા આવે છે? જયારે કાનૂની રાહે ચુકાદો
આવી રહ્યો છે જે બરાબર છે. એમા લડવાનુ પણ નથી આવતુ. કોર્ટનો ચૂકાદો આવેથી
સ્પશ્ટ જાહેર થઇ જશે કે સાચુ શું? અને ખોટું શું? આજે જે ચુકાદો આવશે તેનાથી
મતભેદો પણ દૂર થઇ જશે અને હિન્દુ -મુશ્લિમોમા એકતાના દર્શન થવા લાગશે.
આજે સાચુ અને ખોટું બધાને ખબર પડી જશે.
નોધ:- જાવેદભાઇ હુ પુછુ કે તમને તમારા અલ્લાહના જન્મ દિવસની ખબર છે? તમે
જોયા છે? પાકીસ્તાન એક નમ્બરનુ લુચ્ચુ છે તેને અને ચાઇનાને આ મામલા સાથે ન
જોડશો અને કટાક્ષ વાળા મન્તવ્યો પણ ન લખશો તો વધુ ભવિશ્યમા હિન્દુઓ અને
મુશ્લિમો વધુ એકતાથી રહી શકશે અને દેશનુ નામ પણ રોશન થશે. જય હિન્દ! ભારત
માતા કી જય!