મેં સાંભળ્યું હતું કે જે વ્યક્તિ નું નામ બાબા હોય એ લોકો મંદ બુદ્ધિ હોય છે. તેમજ એ લોકો ને લોકો લટ્ઠ બુદ્ધિ પણ કેહતા હોય છે..
હું તો વિરોધી હતો આ વાતનો પણ હવે આવી કોમેન્ટ્સ વાંચી ને દુખ થયું ને લાગ્યું કે શ્રી. ગાંધીજી અને બીજા અનેક મહાન નેતાઓ ની દેશ ને એક કરવાની મેહનત આવા અડધ દિમાગ વાળાઓને કારણેજ સફળ ના થઇ...ચાલો. હશે.. આવા તો દરેક જગ્યા એ હોય જ છે. પણ દેશવાસીઓ ને ભડકાવવા તો નજ જોઈ ...આવા લોકો માટે એક કેહવત પણ છે... जिस थाली में खाया उस्मेही छेड़ किया...કદાચ બાબાજી સમજી ગયા હશે....અને ચુકાદો એક્દુમ પરફેક્ટ છે ...કોઈ જ દલીલ થવી ના જોઈએ...જે કરે એ લતથ બુદ્ધિ કેવાય...પછી એ ગમે તે ધર્મ નો હોય....જીવો અને જીવ્વાદો