વાસ્તુશાસ્ત્ર મુજબ એક્વેરિયમ :-
મિત્રો હુ આ વિશે વધુ જાણકારી નથી છતા જેકય માહિતી છે એ આપવા મગિશ,
માછલીઓ બે પ્રકર નિ હોય છે એક તો શાંત સ્વભાવનિ બિઝિ આક્રમક આ બે પાર્કર નિ માછલી ઓ ને એક સાથે ના મૂકશો ,
ગોલ્ડફિશ ને એક વખતે 9 નિ સંખ્યા મા મુક્વિ એમા 1 કલી ગોલ્ડ જ્રુરૂર મુક્વિ,
એક્વેરિયમ નિ દિશા નૈઋત્ય ખૂણા માજ મૂકવા નિ ફરજ પાળવિ જરૂરી છે
એના થિ ઘર મા ધન સંપદા સુખ શાન્તિ મા વધારો થાય છે એક્વેરિયમ મા મૂકવા મા આવતી અન્ય ચિજ વસ્તુ ને પન દિશા અનુસાર ગોથવવિ ખૂણા નુ ધ્યાન ખાસ રાખવુ.