ભ્રસ્ટાચાર એક અભિન્ન સમાજનુ અંગ થઈ ગયુ છે તેને નાથવામા કયારેય સફળતા માળે તેવુ લાગતુ નથિ કારણ કે આપણ ને લાગતુજ નથી કે આપણે ભ્રસ્સ્ટાચાર ફેલાવિએ છિએ કાયદાની પણ મર્યાદા છે આનો એકજ ઉકેલ છે કે જયા સુધિ માણસ પોતે નહિ બદલે તાયા સુધિ આ અણઉકેલ્યો પ્રસ્ન રહેસે જ તેમા કોઈનાથિ કાઈ થઈ નહિ સકે આપણે વાતો કરીએ પણ આપણે તેનો જ એક ભાગ છીએ અને આનો કોઈ દેશ ઉકેલ લાવિ શક્યો નથી અને કોઈ કાયદા ની અસર થી ઓછો જરુર થઈ શકે છે પણ નાબુદ તો માણસ બદલાઈ તોજ થાય.
આપણા દેશ મા કાયદો એ ગરીબ માણસો માટે છે, અમિરો રજ્કરનિયો તો કાયદા ને ખરીદી ને બેઠા છે,
કાયદો ગરિબો ને મધ્યમ વર્ગ ના લોકો માટે છે, સામાન્ય માણસ ત્રાફિક ભૂલથિ ઓળંગે તો પઅવતિ
નહઇ તો direckt 20રુપિયા મા ચલેગા.....કૈમ ચા લસે આ દેસ?
કેન્દ્રિય ગૃહ સચિવશ્રીની વાત પ્રત્યે હું સંપૂર્ણ સંમત છું....કારણકે અત્યારે જે રીતે દરેક પ્રકારની ગુન્હાહિત પ્રવુંતીઓ વધી રહી છે ...અને જે રીતનું જીવન ધોરણ જીવવાની હોડ લાગીછે તે મુજબ પિલ્લેજી નું કહેવું સાચું લાગેછે...આપણી સરકાર ગમે તેટલા જી.ડી.પી. દરની વાત કરે પરંતુ આમ આદમીની આવક અને જરૂરિયાત વચ્ચેનો તફાવત માણસ ને ગમે તે કક્ષાએ લઇ જઈ શકે છે ..૬૩ વર્ષની આઝાદી પછી આપણી સમાજ વ્યવસ્થા મૂડીવાદી છે....ભગવાન જ બચાવે......