ગુજરાત મા પણ બિલ્ડર લોબિ માલામાલ છે.સમાન્ય માણસ નિ હાલત ખરાબ છે.ઘર ખરીદવા ના પૈસા નથી.ગરિબો વધારે ગરીબ થતા જાય છે.મોદી પોતાના સમારમ્ભોમા કરોડો બરબાદ કરે છે તે અમારા સામાન્ય માણસ ના જ છે.સદગિ પુર્વક સમરમ્ભૂ યોજિ સકય અને બચેલા પૈસા ગરિબો માટે વપ્રિ સકાય.ડેકોરેસન ,બિલ્ડર ,અદાનિને જલસા...............