જે લોકો ઉઘાડા પાડિ શકે છે તે બધા તો આમા સામિલ છે દેશ ને ગિરવે મુકવાવાળા આ હરામખોરો તો ત્રાસવાદિ કરતા પણ નીચ છે કેમ કે લોકો ત્રાસવાદિ ને જોઈને ભાગી તો શકે કે સામનો કરી શકે પણ આ હરામખોરો તો આપણી વચ્ચે રહિને આપણ ને ખબર ના પડે તેમ દેશ ને લુટીને વિદેશ જઈ ને એશોઆરામ કરવા માગે છે દેશ નહિ પણ આ લોકો પ્રુથ્વિ પર એક જાતનો બોજો છે જે ગરીબ લોકો ના લોહી ચુસી આ લોકો એશ કરનારા મોટા રાક્ષસો છે