જયરામ રમેશ હોય કે બીજા કોઇ પણ કોંગ્રેસી નેતા... તેઓને હમેશા ગુજરાત માટે લઘુતાગ્રંથિ હોય છે.. ગુજરાત નિ દરેક ચિજ તે લોકોને ગુજરાત પાસેથી ખુચવિ લેવી છે.. ગુજરાત નિ પ્રગતિ હમેશા તેમને ખટકે છે.. કારણકે કોઇ ગુજરાતી કોંગ્રેસ્સ ને vote નથી આપતા.. આ શક્તિસિંગ ગોહિલ કે શંકરસિંગ વાઘેલા ઓને ગુજરાત નિ પ્રગતિ સાથે કોઇ મતલબ નથી.. આ લોકો ગુજરાતની પ્રગતિ થાય તેવી કઈ વાત માટે central govt. સામે લદયા? આ લોકો ગુજરાતની પ્રગતિ ના રોક્નારાઓને એટલે સાથ આપે છે કે લોકો તેમને vote નથી આપતા... અને લોકો એમને એટલે vote નથી આપતા કારણકે આ લોકોને ફક્ત ભ્રસ્તાચાર જ કરવો છે.. ગુજરાતની પ્રગતિ નહિ.. ધિક્કાર છે આવા કોંગ્રેસી લેભાગુઓને..