આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

bhima bhai savdas bh

જયરામ ભાઈ કેમ તમને અમારા આ કેશરી કે જે હવએ અમિતાભ બચન અમારા બ્રાંડ અમ્બેસેદર બ્નિયા અને ગુજરાત મા અને ખાસ કરી ને સાસન ગીર મા તૂરિસ્ત (tourist) ભારે સંખ્યા માઆવવા લગિયા સે તે નથી ગમતું કે શું ભાઈ તમે અમારા આ અમરિ આબરૂ જેવા કેશરી ને લે ને કયા રખ્સો તમારા વાડ(hair) jungle જેવા સે ક્યક તમારે તો નથી રાખવા ને પણ આ કેશરી સે હો પલ્તુ નથી આ ડલામથા રાખવા તમારા કામ નય ને ઈતો અમારી આબરૂ સે તમે પ્રિવરણ મંત્રી સો તો તમારા(hair) જંગલ નિ સફીય કરો અમારા કેશરી ને જેમ છે તેમ રવા દો
X REPORT ABUSE Date 31-01-11 (01:16 AM)

jaga

જયરામ જે કેહવા માગે છે તે વાત સાચી છે પરંતુ ગુજરાત નિ બહાર જ કેમ khasedavaa છે ગુજરાત મા પણ અન્યત્ર વિકલ્પ છે ખરેખર તો જયરામ અને કોંગ્રેસ્સ ને khasedva નિ જરૂર છે
X REPORT ABUSE Date 30-01-11 (02:03 AM)

rajesh mishra

જય્રરામ રમેશ ગુજરાતનો વિકશા જોઐને ગુજરાત્ ના જગ્લોને વિનાશ કરાવામ નવો ફ્અત્વો બતાવ્યો આવા નેતા ઓને ક્યરેપન માફ નહિ કરવા આવે આવનેતા આને લોકોની શું મદદ કરવાના
X REPORT ABUSE Date 29-01-11 (11:47 AM)

chiman sutaria

ના સિહ સાસન મા સુરકસીટ છે ખ્સેદેવા ના જોએએ
X REPORT ABUSE Date 28-01-11 (05:25 PM)

hitu

જયરામ રમેશ હોય કે બીજા કોઇ પણ કોંગ્રેસી નેતા... તેઓને હમેશા ગુજરાત માટે લઘુતાગ્રંથિ હોય છે.. ગુજરાત નિ દરેક ચિજ તે લોકોને ગુજરાત પાસેથી ખુચવિ લેવી છે.. ગુજરાત નિ પ્રગતિ હમેશા તેમને ખટકે છે.. કારણકે કોઇ ગુજરાતી કોંગ્રેસ્સ ને vote નથી આપતા.. આ શક્તિસિંગ ગોહિલ કે શંકરસિંગ વાઘેલા ઓને ગુજરાત નિ પ્રગતિ સાથે કોઇ મતલબ નથી.. આ લોકો ગુજરાતની પ્રગતિ થાય તેવી કઈ વાત માટે central govt. સામે લદયા? આ લોકો ગુજરાતની પ્રગતિ ના રોક્નારાઓને એટલે સાથ આપે છે કે લોકો તેમને vote નથી આપતા... અને લોકો એમને એટલે vote નથી આપતા કારણકે આ લોકોને ફક્ત ભ્રસ્તાચાર જ કરવો છે.. ગુજરાતની પ્રગતિ નહિ.. ધિક્કાર છે આવા કોંગ્રેસી લેભાગુઓને..
X REPORT ABUSE Date 28-01-11 (02:28 PM)