મરી જન્મ તારીખ 15/04/79 છે 22:40 મોડાસા નો જન્મ છે પણ હુ નોકરી બિઝનેસ મા સેટ નથી થઈ સક્તો હુ કાયમી નોકરી કે બિઝનેસ કરીશ મને યોગ્ય માર્ગદર્શન આપવા વિંમતિ કરર્શોજિ
તમારી દરેક વાત સાચી છે. સાથે એક વાત નું દુઃખ છે કે કોઈ સારો મિત્ર નથી મળ્યો.
મને આધ્યાત્મિકતાનું ઘણું ખેચાણ રહેતું હોય છે શું મારું ઘર છોડીને યોગ સાધના કરવું યોગ્ય ગણાશે?