સુશ્માજિ ભરત દેશ ના સૌ થી મોટા વિપક્શ ના નેતા બની ને ફકત નીવેદંબાજિ વાળી વાતો થિ સમાચાર મા રાહી શકાય છે પણ આવી બધી હર્કતો થિ લાંબા ગાલે લોકો મા જે વિશ્વાશ કેલવવો જોઈએ તે બંધાતો નથી..માન્યું કે સોનિઆ કે રાહુલ મા બુદ્ધિ નથી પણ હકીકત મા ભારત નાગરિકો બદ્નસીબે તમે લોકો એ કોંગ્રેસ નો કોઈ જ મજબૂત વિકલ્પ બનાવી શક્ય નથી..કોંગ્રેસ્સ તો તમને લોકો ને અવ્લા કામે લગાડવા મતે ફાલતું મુદ્દા આપ્યા કરસે , લોકો ના રોજ્બરોજ ના જીવન ને લગ્તા મુદ્દા પર ધ્યાન રાખો, તેમની તક્લીફો પર ધ્યાન રાખો, તો જલ્દી શાશન પર આવ્સો. અમને તમારા લકો પર ખૂબ વિશ્વાશ છે, પક્ષ મા થિ ખોટા લોકો ને બહાર કાઢી મૂકો. વધારે પડતી મોતિ વય ના લોકો ને પણ ઘરે બેસાડી દો. . જે થાય તેનીજ વાત કરો ખોટા વચનો આપ્સો નહિ. કોઈજ ના તેકા વાળી સરકાર મા બેસ્સો નહિં. થોડી તક્લીફ પદ્સે પણ ધીરજ ના ફળ મીઠા.