સાઇબાબાને દેવ થયાને ઘણા વરસ થયા છે. સાઇબાબા એક સાધારણ મનુષ્ય હતા.
તેમણે "હુઁ ભગવાનનો અવતાર છુઁ" એવો દાવો કદી કરયો નહોતો. સાઇબાબા એ
જીવનમા ઘણા કષ્ટ સહન કર્યા હતા. જે પોતે પોતાના દુખ દુર કરવામાઁ અસમર્થ
હતા તે અન્યને શુઁ મદદ કરી શકવાના હતા ? ઘણાને માતાજી શરીરમાઁ પ્રવેશતા
હોય છે. ટુઁકમાઁ આ બધુઁ ધતિન્ગ અને છેતરામણ સીવાય ક્શુઁ નથી.