નવરાતારી મા નવ દિવશ ગરબા ગાવા માટે 12 વાગ્યા નો ટાઈમ બહુજ ખોટો છે,ફક્ત નવદિવશ તો રમવા નુ હોય છે એમા પણ 12 વાગ્યા સુધી જ રમવા નુ, લોકો નોકરી ધન્ધા માથિ 10-11 વાગ્યે તો ફ્રિ થાય છે તો ગવા માટે એક જ કલ્લાક ! માટે હુ વિન્તિ કરું છું કે આના માટે કઇક કરો પ્લિજ,,,,,,, જય અંબે...