શ્રદ્ધા અગત્ય ની ભૂમિકા ભજવતી હોય છે.માનવિ ભાવુક હોય છે પોતાની ચિંતા દૂર કરવા અનેક
નુસખા અપનાવતો હોય છે. કોઇ પણ પ્રકારે પોતાની તકલીફ તાત્કાલિક દૂર થાય અને પોતે વિચાયુ હોય તેમ થસે તેમ વિચારી તે તરફ વળે છે. આ બાબતમા માનવિ ખૂબ ઉત્સુકતા દર્શવ્તો હોય છે. માટે તે પોતાની માનસિક્તા મુજબ કાર્ય કરે છે. " મન ચંગા તો કથરોટી મે ગંગા " આ વિધન ખૂબ જ સાચુ છે. પણ સમજે એના માટે બાકી આપણે જાણીએ છીએ............