વરસો પહેલા વદાપ્રધન મોરારજી દેસાઇ એ લખેલું કે હુ એવા સીધ્ધ પુરૂષ ને જાનૂ છું જે પાણી પર ચાલી સાકાઇ છે આને મતે જમ્નદસ કોટેચા દેસાઈ ને મુંબઈ રુબરુ જૈને પુછેલુ કે મને એ સંત નુ સરનામું આપો મારે અમને મળવું છે ત્યારે મોરારજી ભાઈ એ કઅહ્યુ કે જવદો એ વાત આતો મારા ખાસ વિશ્વાસુ મંસાઇ કિધેલી વાત છે એટલે જ્યારે અવમોતા માણસ ના નામે જ્યારે પપેર કે બૂક મા લખે ત્યારે પ્રજા ની અંધશ્રદ્ધા વધે છે મતે આવી વાતો મા બિલકુલ આવવું નહિન આપણા દેશ મા મોટા માણસો એજ અંધશ્રદ્ધા ના ફેલાવા મા મોટો ભાગ ભજવ્યો છે