આવું બધુ કાલ્પનિક વાર્તાઓમાં શોભે.ભૂતકાળમાં પણ સાત ફેણવાળા કે પાંચ ફેણવાળા સાપો અસ્તિત્વ હતા નહીં.બધી વાર્તાઓ છે.શ્રી કૃષ્ણ ભગવાન પાણીમાં રહેતા સાત ફેણવાળા સાપને નાથે છે અને તેની ફેણ પર નૃત્ય કરે...હકિકતમાં ફેણવાળા સાપો પાણીમાં રહેતા નથી.સાપ ક્યાંરેય દૂધ પીતો નથી.દૂધ પીવાથી સાપના ફેફસા ફાટી જાય..ગુજરાતમાં જોવા મળતા ૩૫૦ જેટલા સાપ માંથી માત્ર ૪-૫ સાપ ઝેરી છે..વૈજ્ઞાનિક અભિગમ કેળવો.અંધશ્રદ્ધા ત્યાગો