આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

MAHEBOOB

આ ખોટુ છે. આત્મા ની દુર્ગતી થતી નથી કે આત્મા ભટકતો નથી. આત્માની ઇચ્છાની પુર્તી થતી
X REPORT ABUSE Date 20-08-09 (11:46 PM)

?????? ???????

આ ખોટુ છે. આત્મા ની દુર્ગતી થતી નથી કે આત્મા ભટકતો નથી. આત્માની ઇચ્છાની પુર્તી થતી નથી એટલે એ અત્રુપ્ત રહે છે. મારા મત પ્રમાણે શાહજહા એ મોમતાઝ નું ફક્ત સોષણ જ કર્યુ છે. કોઇ એ ત્યા નાં લોકલ રહેવાસી એ હલકી મનોવુતી નુ અને હલકી નામના દ્રારા નાણા કમાવાવા આ તુર્ત ઉભું કર્યુ છે. કેમકે 400 વરસ ના ઇતીહાસ પછી એના કોઇ પણ કુંટુબ ના સભ્યો જીવીત ના હોય નહી શાહ્જહાં કે એની દિકરીઓ.
X REPORT ABUSE Date 18-05-09 (02:27 PM)

Abhijeet Pandya

સૌપ્રથમ તો "આત્મા ભટકે" એ વાત સત્યથી વેગળી છે. નથી કોઇનો આત્મા ક્દી ભટક્યો કે નથી આત્માની દુર્ગતી થઇ. જગદગુરુ શઁકરાચાર્યએ જેને " ચીદાનઁદ રુપ: શિવોહઁ શિવોહઁ" તરીકે ઓળખાવ્યો હોય કે જે નથી મન , બુધ્ધી , અહઁકાર , નથી જેને દ્વેશ રાગ , મમતા , ઇચ્છા તે શા કારણે ભટકે ? કોઇનો આત્મા ભટકે છે એ વાત તદ્દન જુઠ્ઠાણા સીવાય કશુઁ નથી..
X REPORT ABUSE Date 16-01-09 (01:30 PM)

rashida

this is not true but is just a superstition.who has seen mumtaj before 400 yrs.
X REPORT ABUSE Date 15-11-08 (10:59 AM)