સૌપ્રથમ તો "આત્મા ભટકે" એ વાત સત્યથી વેગળી છે. નથી કોઇનો આત્મા ક્દી
ભટક્યો કે નથી આત્માની દુર્ગતી થઇ. જગદગુરુ શઁકરાચાર્યએ જેને " ચીદાનઁદ રુપ:
શિવોહઁ શિવોહઁ" તરીકે ઓળખાવ્યો હોય કે જે નથી મન , બુધ્ધી , અહઁકાર ,
નથી જેને દ્વેશ રાગ , મમતા , ઇચ્છા તે શા કારણે ભટકે ? કોઇનો આત્મા ભટકે
છે એ વાત તદ્દન જુઠ્ઠાણા સીવાય કશુઁ નથી..