દિલીપ વેંગસરકરે ચોક્કસ રાજીનામુ આપી દેવુ જોઇએ અને તેમણે ઘણા સમય પહેલા રાજીનામુ આપી દેવુ જોઇતુ હતુ કારણ કે તેઓ ખરેખર એક વ્યાવસાયિક ક્રિકેટ વિવેચક છે, જે પસંદગી સમીતિના વડા તરીકે અધીક સેવા આપે છે. જો વધારાની સેવા આપવા માટે તેમણે પોતાનો વ્યવસાય છોડવો પડે તેમ હોય (તે પણ અચાનક ઉભા કરેલા નિયમને આધારે) તો તેના કરતા પસંદગી સમીતિમાંથી રાજીનામુ આપી દેવુ જોઇએ.