શ્રદ્ધા એ ૧ મહત્વ ની વસ્તુ છે તેના આધારે બધુ જિવન માં ઘતતુ હોય છે. એટલે કે દદૃઢ વિશ્વાશ થી અને સંપૂર્ણ અને સાચી , પાપ વગર ની ઇચ્ચ થી ભગ્વાન હમેશા ઇચ્છાઓ પુરી કરે છે. હું ભગવાન મા સંપૂર્ણ શ્રદ્ધા ધરવુ છું. અંએ મને આવિ વાતો ખોટી નહીં પન કોઇ શક્તિ સથે સંકલયેલિ લાગે છે.