મોદીએ પોતાના પાંચ વર્ષના સમય ગાળામાં જે પધ્ધતિથી વિકાસ અને લોક જાગૃતિના કામો કર્યા છે. તેનાથી તમામ વર્ગના લોકો ખાસા પ્રભાવિત થયા છે. કચ્છનો ભૂકંપ હોય કે સુરતનું પુર મોદી સરકારે ખડે પગે કામ કરી ને લોકોના દિલને જીતી લીધા છે. જિલ્લા કક્ષાએ લોક દરબારો યોજી તમામ અધિકારીઓને દોડતા કરીને લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવો મોદી સરકારની નવી રીતથી લોકો ખાસા પ્રભાવિત થયા છે. મોદી સરકાર પોતાના આગામી સમયગાળામાં ગુજરાતને વધુ સમૃધ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી અપેક્ષા સહ.
સોનિઆ ગંધિ નુ મઓત નો સૌદગર કેહ્વાનુ ભરે પદ્યુ છે આવ્નારઆ સમય મા મોદિ એક રાસ્ત્રિય પ્રતિભા તરિકે ઉભરિ આવ્શે અને ભાવિ રાશત્રપતિ અથવા વદાપ્રધાન બને તેવિ શક્યતા છે
નરેંદ્ર મોદી, સાચા દેશ ભક્ત છે. તાકાત ધરાવે છે ગુજરાત ની પ્રગતી કરી શક્વાની, સમજ ધરાવે છે દુશ્મનોને ઓળખવાનિ, ચાહના રાખે છે ગુજરાત ની પ્રગતી ની, અને એટ્લે જ તેઓ ચુનાવ જિત્યા છે.