મે.સમ્પાદ્ક શ્રી, પ્રથમ તો માફિ ચાહુ છું, આપના લેખ વિશે ટકોર કરવા માટે.પણ સ્વ. ગુરુદતજી ના જન્મ જયંતિ વિશેશ લેખ, ને જોડનીનિ ભુલોં બાદ કરતા, માહિતિ જન્ય અનેક ભુલો વાંચનને અટપટો અને કંટાડા જનક બનાવિ દીધો છે.દા.ત. સ્વ.ગુરુદત્તજીની જન્મ તારીખ 9 જુલાઈ કે 9 ઓક્ટ્ઓબર?/ તેમની પુન્યતિથિ 9 ઓકટોબર કે 10 ઓક્ટોબર? તેમની ફિલ્મ સુહાગણ (માલાસિન્હા સાથે)1954 મા કે 1964 મા? /તેમની છેલ્લી ફિલ્મ "બહારે ફિર ભી આયેંગી ના 5 રિલ તેમના પોતાના અભિનય દ્વારા કંડારાઇ ગયા હત્તા. વિગેરે વિગેરે. માફી ચાહુ છું પણ મને તમારો લેખ વાચતા વાંચતા 20 મિનિટ લાગી એટલે ટકોર કરી રહ્યો છું. વિજય જયસ્વાલ