ધન્ય છે ભારતમાતાના આ વિરલાને ! ધન્ય છે.
પણ એ વાતનુ બહુજ દુ:ખ છે કે હાલની સરકાર આવા વિરલાઓને તથા પાકિસ્તાની આતકવાદથી થયેલ અનેક હુમલાઓ/ તેમજ થયેલ નુકશાનને ધ્યાન બાર રાખી પાકિસ્તાન સાથે મન્ત્રણાઓ કરવાની વાતો કરનારી સરકાર માટે તેમજ રાષ્ટ્ર માટે શરમજનક બાબત છે. સરકારે આ બાબતે આખાય રાષ્ટ્રના વ્યકિત્વને ધ્યાનમા રાખવાની જરુર છે. નહી કે સત્તા પક્ષજ બધુ કરી નાખે? કોઇ ભારતીય સરકારનુ સ્વાગત કરે એનો અર્થ એવો ન કરવો કે પાકિસ્તાન સાથે મન્ત્રણાઓ ચાલુ કરી નાખવી. હાલની સરકારે પોતાના રાષ્ટ્ર માટે ભલાઇ કયા છે અને બુરાઇ કયા છે તે જોવાની જરુર છે. એટલોજ મુદ્દો સમજવાની જરુર છે.