જૈન સંપ્રદાય મા અરિહંત એક વ્યક્તિનુ નામ નથી તે જૈનના એક સૌથી મોટા idol કે જે કોઇ પણ નાનામા નાના જીવ નિ રક્ષા માટે પોતાના પ્રાણ નિ આહુતી આપવા તૈયાર છે. તેથી તેઓ કાયમ દરેક જીવ જે હવાનો કે પાણી પણ (જે vignyan has prooved today) હોય તો તેને બચાવવા અરિહંત પોતે કર્તા હોય અને તેવું કરવા માટે પ્રરુપણા કરતા હોય. માટે તેઓનું નામ, જે કોઇ એક વ્યક્તિનું નથિ, આવિ હિંસક વસ્તુ સાથે નજ જોડાય.