ગુજ્ર્રાત્ ના મુખ્ય મંત્રી એ નિય્મ્મ લેવો જોઇયે કે જયા સુધી ગુજ્રરાત ના દરેક વ્યઅક્તિ પાસે કાર ના હોય , ઘર ના હોય , ત્યા સુધી આવા સારા સહસ કર્તા રઅહો. જેનાથી આપ નુ ગુજ્ર્રાત દેસ ના મહાન દેસ મા ગનતારી થાય.
ખુબજ સરસ અને વખાણવા લાયક સાહસ આપણા મુખ્યમંત્રી શ્રી કરી રહ્યા છે.....
સાયકલ સવારો ને એક નવો વેગ મળશે અને સાથે સાથે પેટ્રોલ ની પણ બચત તો થશેજ....
કોઈ પણ રાજ્ય ના મુખ્યમંત્રી ને આવા સારા કર્યો જ શોભે છે....
નહિ કે ખોટા ખોટા વાયદા...એ બધું તો પ્રજા હવે સમજી ગઈ છે.. માટે ફક્ત કામ કરો ...વાયદા નહિ....
જય હો નામો....
ઈફ શું દીપિકા તમારીન પ્રતિક્રિયાની જરૂરા છે તમે તો ઈફ કને કયા ચાલ્યા ગયા.... જરા અમને પણા જણાવો કે તમે શું કહો છે. મારા ખ્યાલા પ્રમાણે તો જનકભાઈએ જે માહિતી આપડા સુધી પહોચડી છે તે ખૂબ સરસ છે.... દીપિકા બેન તમે કે જણાવો તો અમારા અલ્પ જ્ઞાનમાં વધારો થાય......... જય જય ગરવી ગુજરાત........