બિલકુલ વ્યાજબી નથી.. વિદેશોથી મંગાવામાં આવેલી ચાર લાખ ટન દાળ કોલકાતાના બંદર પર સડીને નષ્ટ થઈ ગઈ છે તેનું શું? શું સરકાર તેની ભુલોના કારણે ખાંડની જેમ તુવેર દાળ પર કંટ્રોલ એક્ટ લાગૂ કરવાનો વિચાર બિલકુલ ખોટો છે. જો સરકાર આવું કરશે તો પ્રજાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ બોગસ સાબિત થઇ જશે. ચુટણી પહેલા આપેલા વચનો ખોખલા સાબિત થશે., ચૂટણીમા તો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સાથે લઇને ચાલવાની વાતો કરનારી સરકાર શરુઆતમા જ રોદ્ણા રોવાના ચાલુ કરી દિધા હોય તેવું લાગી રહ્યુ છે. ખેર પાચ વરસ ની સત્તા તો મળી ગઇ છે ને??? કોઇપણ સરકાર આવે તે પહેલા અને સત્તામા આવ્યા બાદ હમેશને માટે ચાવવાના ને બતાવવના જુદા જ બની જાય છે.