સાચું છે.દ્રધ નિર્ણય શક્તિ જોઇએ.અમલ્દર,સરકાર અને સ્થનિક પ્રજાની અંદર દ્રઢ મનોબલ હોવું જરૂરી છે.બાકી, કોઇ વસ્તુ અશક્ય નથી.સ્વેન ફલુ maate સરકારે અને પ્રજાએ કશું જ કર્યું નથી.રોક્થથામ મતે રસ્તો બ્લોક કરી પુણે થિ આવતા દરેક માનસ ને અલગ કરવાણી જરૂર હતી.હજું પણ જેટલા પોજિતિવ આવે છે તેમને અને તેના સંપર્ક મા આવતા દરેક માણસ ને જાગૃત થઇને દબન લાવી ને ધ્દયાન રાખીને સરવર કરવાની જરૂર છે.નહિ તો બીજો પ્લેગ જ છે. ગંભીર પગલા લેવાની જરૂર છે.
જાગો નાગરિક જાગો નહિ તો રોગ તમને તકલિફ મા મૂકી દેસે. જય હિંદ! જય ભરત!જય ગુજરાત!