મીડિયાના દિવસ-રાતના પ્રચારના કારણે સંભવત: માહોલ સરકારની વિરુદ્ધ બની ગયો હતો. આ વાત તમે સ્વીકારો છો તે બદલ હુ આપનો આભાર વ્યક્ત કરુ છું, કારણ કે જ્યારે મીડિયાના કોઇ પણ પ્રચાર ઉપર પક્ષપાતી લખાણ આવે કે તરતજ ખ્યાલ આવી જાય છે કે આ મીડિયા ના માણસો કોની તરફેણમા લખી રહ્યા છે. ખરેખર આવું ન કરવુ જોઈએ. બીજું એક અગત્યનો પોઈન્ટ છે, રાજકિય પક્ષોની ગંદિ ચાલ તેમજ કોંગ્રેસીઓ..... નો ભ્રમ છે, કે મોદી સરકાર અલ્પસખ્યકોની વિરુદ્ધ છે. કોંગ્રેસીઓ આવા ભ્રમ ફેલાવી પ્રજા આગળ ખોટી રીતે મોદી સરકારને બદનામ કરવાના પ્લાન બનાવે છે. હવે તો સમય આવી ગયો છે, કે કોઇપણ આતંકવાદીઓ ની વાત આવે તો તેના બચાવ માટે કોંગ્રેસી નેતાજ બચાવવાની વાતો કરવા લાગી જાય છે, ને નીતનવા સમાચાર મસીહા પત્રકારો પાસે છપાવે છે. ભલે હકીક્ત સાચી હોય પણ તેને મારીમરૉડીને ખોટી બનાવવાના આશયથી ખોટા સમાચાર છપાવવાનુ કામ લોભીયા પત્રકારો અને કોંગ્રેસી નેતાજ કરી રહ્યા છે. આખા હિંદુસ્તાનની પ્રજા માટે દુ:ખની વાત તો એ છે કે જ્યારે આતંકવાદી વિરોધી કાનૂન બનાવવાની ગુજરાત સરકારની કેંદ્ર્ સરકારને તેમજ પ્રેસિડેન્ટ ઓફ ભારત શ્રીને અપીલ કરવા છતા આ બાબતે અપીલમા થોડો સુધારો