ભાજપ ને તેના પક્ષમા ચાલી રહેલા આતરિક ક્લેશ ના કારણે પછડાઇ રહ્યુ છે, જો પક્ષ તેના પર ધ્યાન નહી આપે તો આવનાર સમય વધુ મુશ્કેલી વાળો જોવાનો આવે તેવા ભણકારા લાગી રહ્યા છે, ભાજપ શ્રી રામ મદિર બનાવવનો મુદ્દો ચુટણી મા શા માટે આગળ ધરે છે? જ્યારે ભાજ્પ સત્તામા હતુ ત્યારે તેણે તેના વચનોનુ પાલન નથી કર્યું જે છે શ્રી રામ મદિર છે.......કારણ કે સાચા હિંદુસ્તાની પ્રત્યેક નાગરિકમા સત્યતા છુપાએલી છે, કે ઉપરોક્ત કામ કરવુ નથી ને ખાલી વાતો જ કરવામા નુક્શાની ભોગવી રહી ભાજપાએ તેનો ઘરનો ક્લેશ દૂર કરવાની જરુર છે.
From : Dinesbhai Kotval ( Thakor )
Administrative Assistant
KBR American Company
KUWAIT