આ એક અક્સ્માત હતો આ મા કોઇ ને કાઈ દોષ આપવા જેવું નથી.માતે એક બીજા પર દૌશરોપન કરવુ એ બરાબર નથી માટે હ્વવે આપ્ને આ મુસીબત મા થિ કેમ બહાર આવવુ એ સાથઈ મલિ ને વિચારવું જોઇએ
આ કોઇ લાપરવહી કે ષડયંત્ર નથી આ માત્ર એક અકસ્માત છે.કોઇ પણ વ્યક્તિ પોતાનું આટલું મોતુ નુક્શાન તો નહિ જ કરે.ખોટી ખોટી અફવાઓ ફેલાવી જનતા ને દરાવો નહિ.પોતાના કામ મા ધ્યાન આપો.અને બને તો બીજાની મદદ ઇછો.
જય હિન્દ.