જો નરેન્દ્ર મોદી vipaksh ના આગેવાન બને તો એ ફક્ત ભાજપ માટે જ નહિ પણ ભારત માટે પણ ખૂબ મહત્વની તક બની રહેસે કારણ કે ભારત હલ ના સંજોગોમા આર્થિક,સામાજિક,raajkiya,આંતરિક તેમજ વૈશ્વિક પરિસ્થિત્યો સામે sangarsh કરી રહયુ છે જે જોતા હાલ નરેન્દ્ર મોદી એક ઉચિત રાજ્નેતા સાબિત થઇ સકે છે કારણ કે તેમનિ ત્વરિત nirnay લેવાની ક્ષમતા હાલ નિ પરિસ્થિતિ જોતા ખૂબ ઉપયોગી સાબિત થઈ સકે છે.