Newsworld News International 424

ગુરુવાર, 12 માર્ચ 2026
0

પૂર્વ તાનાશાહ સુહાર્તાનું નિધન

રવિવાર,જાન્યુઆરી 27, 2008
0
1
કેન્યાના રીક્ટ વેલી સમુદાયની રાજધાની નાકુરમાં ગયા ગુરૂવારે થયેલ જાતીય અથડામણ દરમિયાન કરવામાં આવેલ ગોળીબારમાં ઓછામાં ઓછા 27નાં મૃત્યું થયાં છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કબાયલિયોના સશસ્ત્ર ગોટો...
1
2
મહાત્મા ગાંધીના પૌત્રએ યૂનિવર્સિટિ ઓફ રોંચેસ્ટરના શાંતિ સંસ્થાનમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે યહૂદિયો અને ઈઝરાયલના વિશે ઓનલાઈન ફોરમમાં ટિપ્પણી ચાલતાં ઘણી નિંદાનો સામનો કરવો પડ્યો હતો...
2
3

બેનઝીરના હત્યારાના સઘડ મળ્યાં ?

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
પાકિસ્તાનના પુર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યામાં સંડોવાયેલા શખ્સોનો ટુંકમાં જ પર્દાફાશ થશે તેવો દાવો રાવલપીંડીના પોલીસ પ્રમુખે જણાવ્યુ હતુ. ભુટ્ટોના હત્યારાઓના નેટવર્કની મહત્વની કડીઓ પોલીસને મળી છે તેવુ તેમણે
3
4

ધાર્યા કરતા વધુ પી લે છે દારૂ !

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે જ્યારે તમે વધુ કમાવો છો તો વધુ પીવો છો. વધુ કમાનારાઓના સમૂહ કામકાજી સમૂહ કરતા 30 ટકા વધુ દારૂ પીવે છે.
4
4
5

જીવનસાથીના લાંબા આયુષ્યનુ રહસ્ય

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
શોધકર્તાઓએ એક અભ્યાસમાં જોયુ કે જે પતિ પત્ની પોતાના મનમા ભરાયેલો ગુસ્સો એક બીજા પર કાઢી દે છે. તેમની જીન્દગી લાંબી હોય છે અને જે પતિ પત્ની ગુસ્સાને મનમાં દબાવીને રાખી મુકે ક હ્હે તેઓ જલ્દી જ દુનિયામાંથી વિદાય લઈ શકે છે
5
6
શ્રીલંકાના કેંડી વિસ્તારમાં ભજવાઈ રહેલા રામાયણ નાટકમાં લંકાદહનના સીનમાં આગ લાગતાં હનુમાનજીનુ પાત્ર ભજવી રહેલો કલાકાર ગંભીર રીતે દાઝી ગયો હતો. આ બનાવમાં દાઝી ગયેલા કલાકારને સારવાર માટે નવાલાપિટીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં...
6
7
પાકિસ્તાનના પુર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યાની સ્વતંત્ર આંતરાષ્ટ્રીય તપાસની માગણી હવે માનવ અધિકાર પંચ દ્વારા કરવામાં આવી છે. વિશ્વસનીયતાના અભાવ વાળી પાકિસ્તાન સરકારની તપાસ સાથે સ્કોટલેન્ડ યાર્ડ તથા બ્રિટને જોડવુ ન જોઈએ તેવુ...
7
8
અફઘાનીસ્તાન-પાકિસ્તાન સીમા પર સક્રીય તાલિબાન તથા અલકાયદાના ઉગ્રવાદીઓ હવે સંયુક્ત રીતે પાકિસ્તાનના લશ્કર સાથે લડાઈ કરવા સજ્જ થઈ રહ્યુ છે તેવો ચોંકવાનારો ઘટસ્ફોટ અમેરિકી સેનાના ઉચ્ચ અધિકારીએ કર્યો હતો.
8
8
9

પોલેંડનું વિમાન તુટતા 19ના કરૂણ મોત

ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
પોલેંડના લશ્કરનું વિમાન મીરોસ્લેવિક એરપોર્ટ પર ઉતરાણ કરતાં સમયે તૂટી પડતાં વિમાનમાં સવાર તમામ 19 લોકો મૃત્યુ પામ્યા હતાં. એરપોર્ટના પ્રવક્તા બોગવોન ઝીઓલોસ્કીએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં વિમાનમાં રહેલી કોઈ પણ વ્યક્તિ બચી નથી....
9
10
સુશ્રી રાઈસે બુધવારે અહીં વિશ્વ આર્થિક સંમેલનથી અલગ મુશર્રફ સાથે મુલાકાત કરી. પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી(પીપીપી)ની અધ્યક્ષ બેનજીર ભુટ્ટોની ગઈ 27 ડિસેમ્બરે થયેલી હત્યા
10
11
અમેરિકાની નાસાના વૈજ્ઞાનીકો દ્વારા ચાર વર્ષ પુર્વે મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલા બે સેટેલાઈટ યાને તાજેતરમાં મોકલેલી તસવીરોમાં આ ગ્રહ પર જીવસૃષ્ટી હોવાના પ્રમાણ મળ્યા છે. મંગળ ગ્રહની લેવાયેલી તસવીરમાં માણસની પ્રતિકૃતિ વાળી કોઈ ચીજ સ્પષ્ટ...
11
12

પત્રકારને મોતની સજા

બુધવાર,જાન્યુઆરી 23, 2008
સૈયદ પરવેજ કમબખ્શ પત્રકારિતાનો વિદ્યાર્થી છે અને તે મજાર-એ-શરીફમાં 'જહા-એ-ના' નામના સમાચાર પત્રમાં એક પત્રકાર તરીકે કામ કરે છે. ઉત્તરી બાલ્ખ શહેરના મુખ્ય ન્યાયાધીશ ફૈજલ વહાબે કહ્યુ કે
12
13

ન્યૂડ સીન આપતી એંજેલિના જોલી

શનિવાર,જાન્યુઆરી 19, 2008
એનિમેટેડ બુઓ વુલ્ફમાં દુષ્ટ દૈત્ય ગ્રેન્ડલની મા નો રોલ અદા કરતી બિન્ધાસ્ત અને સ્પષ્ટવક્તા સેક્સી એંજેલિના જોલીની જેટલી પ્રશંસા ‘અ માઈટી હાર્ટ’માં મારિયાનના રોલ માટે મળી એટલી જ એ આ ફોટો રિયલિસ્ટિક એનિમેશન ટેકનિકલી તૈયાર થયેલી ફેન્ટસી ફિલ્મના ન્યૂડ...
13
14

કોલમ્‍બિયામાં જવાળામુખી ફાટયો

શનિવાર,જાન્યુઆરી 19, 2008
કોલમ્‍બિયામાં ઈક્‍વાડોરની સીમા પાસેનો ગાલેરાસ જવાળામુખી ફાટતાં સાવચેતીનાં પગલાં તરીકે આસપાસ રહેતાં આઠ હજાર લોકોને સલામતસ્‍થળે ખસેડવામાં આવ્‍યા છે. જોકે જવાળામૂખી ફાટવાને લીધે કોઈ જાનહાનિ થઈ નથી. અત્‍યંત જોખમી વિસ્‍તારોમાં બોગોટાથી 920...
14
15

પાક સેનાએ 90 આતંકવાદીઓ માર્યા

શનિવાર,જાન્યુઆરી 19, 2008
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ અતહર અબ્બાસે જણાવ્યુ કે પહેલી અઠડામણ દક્ષિણી વજીરિસ્તાનના લધા વિસ્તારમા તે સમયે થઈ જ્યારે આતંકવાદીઓએ સેનાની ટુકડી પર હુમલો કર્યો. જનરલ અબ્બાસે જણાવ્યુ કે આ અથડામણમાં 60થી વધુ આતંકવાદી માર્યા ગયા.
15
16
ઈન ટચ વીકલી' નામના સાપ્તાહિક પત્રિકા દ્વારા કરવામાં આવેલા આ સર્વેક્ષણમા આ બંનેને હોલીવુડની દુનિયાના સૌથી શ્રીમંત જોડીનું સન્માન આપવામાં આવ્યુ છે.
16
17

કેન્યામાં ફરી ભડકી હિંસા

શુક્રવાર,જાન્યુઆરી 18, 2008
વિપક્ષીઓએ બુધવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી દીધુ. આ દરમિયાન પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોત થઈ ગઈ જ્યારે કેટલાય ઘાયલ થઈ ગયા. પશ્ચિમી શહેર કિસુમુ અને એલ્ડોરેંટથી લઈને રાજધાની નૈરોબી સુધી હજારો પ્રદર્શનકારી રસ્તાઓ પર ઉતરી આવ્યા. આ હિંસાને પણ ઓછી
17
18

પાકમાં હુમલામાં 47નાં મૃત્યું

ગુરુવાર,જાન્યુઆરી 17, 2008
પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સીમાની પાસે આવેલ દક્ષિણ વજીરીસ્તાન વિસ્તારની અંદર બુધવારે સવારે તાલિબાન સમર્થક સૈકડો આતંકવાદીઓએ એક કિલ્લાની અંદર સુરક્ષા બળોની ચોકી પર કબ્જો કરી લીધો હતો. બંને પક્ષોની વચ્ચે થયેલી અથડામણમાં સાત...
18
19
શ્રીલંકાના મોનારગલા જીલ્લામાં બુધવારે સવારે એક યાત્રી બસની અંદર શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો જેની અંદર 26 વ્યક્તિઓનાં મૃત્યું થયાં હતાં અને અન્ય 64 ઘાયલ થયાં હતાં....
19