મંગળવાર, 16 એપ્રિલ 2024
0

Sharad Purnima Puja Vidhi - શરદ પૂર્ણિમા નિયમ અને પૂજા વિધિ

શનિવાર,ઑક્ટોબર 28, 2023
sharad purnnima
0
1
sharad purnima wishes in gujarati પૂનમનુ સુંદર ચંદ્ર તમારા જીવનમાં હજારો ખુશીઓ લાવે શરદ પૂર્ણિમા પર્વની આપને શુભકામનાઓ
1
2
ઓ પૂનમની પ્યારી પ્યારી રાત મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી… ચમકે છે નભમાં જેટલાં તારા, હો સપનાં તે એટલાં મનમાં આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
2
3
શરદપૂર્ણિમા છે. ધર્મશાસ્ત્રમાં તેને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પુરાણો મુજબ શરદ પૂર્ણિમાની રાત ભગવતી મહાલક્ષ્મી રાત્રે એ જોવા માટે ફરે છે કે કોણ જાગી રહ્યુ છે અને જે જાગી રહ્યુ છે મહાલક્ષ્મી તેનુ કલ્યાણ કરે છે અને જે સૂઈ રહ્યુ હોય છે
3
4
શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌઆ દૂધને ઉકાળી લો. તેમા ખાંડ નાખો અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. દૂધને ઠંડુ થવા દો. હવે પૌઆને ધોઈ લો. ધોયેલા પૌઆને ઠંડા દૂધમાં નાખો.
4
4
5
આ વર્ષે શરદ પૂર્ણિમા આવતીકાલે, 28 ઓક્ટોબર 2023, શુક્રવારે છે અને તે જ રાત્રે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે. એવી મૂંઝવણની સ્થિતિમાં કાલે રાત્રે ચંદ્રના પ્રકાશમાં દૂધ પૌવામાં ખીર રાખવી જોઈએ કે નહીં કારણ કે ગ્રહણના સમયમાં દૂધ પૌવા દૂષિત થઈ જશે.
5
6
સમય 29 ઓક્ટોબરના રોજ સવારે 1:05 વાગ્યે શરૂ થશે અને 29 ઓક્ટોબરના રોજ સવારે 2:24 વાગ્યે સમાપ્ત થશે. 2023માં ચંદ્રગ્રહણ ક્યારે થશે? વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 28-29ની રાત્રે થશે.
6
7
Sharad Purnima: આ વખતે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરે છે. આ દિવસે શનિવાર છે અને આ જ રાત્રે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. જો કે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદનીમાં ખીર તૈયાર કરવાની પરંપરા છે. જેને ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ આવે છે.
7
8
શરદ પૂર્ણિમા - શા માટે ખીર ચંદ્રમાની રોશનીમાં મૂકવામાં આવે છે
8
8
9
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ ...
9
10
શરદ પૂર્ણિમા તારીખ (શરદ પૂર્ણિમા 2023 ક્યારે છે)
10
11
Sharad Purnima 2022: આ વર્ષે શરદ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર 9 ઓક્ટોબરે છે. આમ તો દરેક મહિનામાં પૂર્ણિમા આવે છે, પરંતુ અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને શરદ પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદ ...
11
12

Sharad purnima 2023- શરદ પૂનમ ક્યારે છે

શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
Sharad purnima 2023- આ વખતે શરદ પૂર્ણિમા શનિવાર, 28 ઑક્ટોબર ના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ચાર મહિનાના શયનકાળનુ અંતિમ ચરણ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના ...
12
13
શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે.
13
14
શરદપૂર્ણિમા છે. ધર્મશાસ્ત્રમાં તેને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પુરાણો મુજબ શરદ પૂર્ણિમાની રાત ભગવતી મહાલક્ષ્મી રાત્રે એ જોવા માટે ફરે છે કે કોણ જાગી રહ્યુ છે અને જે જાગી રહ્યુ છે મહાલક્ષ્મી તેનુ કલ્યાણ કરે છે અને જે સૂઈ રહ્યુ હોય છે તે ...
14
15
Sharad Purnima vrat Story- અશ્વિન મહીનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને શરદ પૂનમ કે રાસ પૂર્ણિમા કહેવાય છે. જ્યોતિષ માન્યતા છે કે આખા વર્ષમાં માત્ર આ દિવસે ચંદ્રના 16 કલાઓનો હોય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ યમુના નદીના કાંઠે મુરલી વગાડીને ગોપીઓની સાથે રાસ ...
15
16
મનોવૈજ્ઞાનિકો કહે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે મન વધુ અશાંત હોય છે અને નિંદ્રા ઓછી હોય છે. નબળા મનવાળા લોકો આત્મહત્યા અથવા હત્યાના વધુ વિચારો ધરાવે છે. તેથી, જો તમે આ દિવસે આ 5 પ્રતિબંધિત કાર્યો કરો છો, તો તમને નુકસાન થશે. આ નિયમ શરદ પૂર્ણિમાની સાથે ...
16
17
અશ્વિન માસની પૂર્ણિમા વર્ષભરમાં આવતી બધી પૂર્ણિમાથી શ્રેષ્ઠ ગણાય છે. એને શરદ પૂર્ણિમા કે કોજાગર પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ચંદ્રમાનો પૂજન કરવું લાભદાયી રહે છે. આવો જાણીએ શરદ પૂર્ણિમાના દિવસે શું કરવું...
17
18
શરદ પૂનમના દિવસે એક અખંડ દીવો આ રીતે પ્રગટાવો તો ગરીબ પણ બનશે કરોડપતિ
18
19
મા લક્ષ્મીનો જન્મ શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસે વ્રત કરવાથી બધા મનોરથ પૂર્ણ થાય છે. જો કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે તો તેમને યોગ્ય અને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે. હિન્દુ પંચાગ મુજબ અશ્વિન મહિનાના શુક્લપક્ષની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા ...
19