મંગળવાર, 19 માર્ચ 2024
0

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

શુક્રવાર,સપ્ટેમ્બર 15, 2023
0
1
ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ (Kevda Trij) નો વ્રત કરાય છે. કેવડા ત્રીજ 2022 - આ વર્ષે 30 ઓગસ્ટ 2022 ને છે કેવડા (હરિતાલિકા) ત્રીજનો વ્રત આવી રહ્યો છે.
1
2

5 મનોકામના , 5 શિવ પૂજા - જરૂર વાંચો

સોમવાર,સપ્ટેમ્બર 11, 2023
શ્રાવણમાં શિવ -પૂજનના ખાસ મહત્વ છે પણ શું તમે જાણો છો કે આપની દરેક મનોકામના મુજબ ભગવાન ભોલેનાથની પૂજા પણ ખાસ કરાય છે આવો જાણીએ કઈ કામના માટે શું ચઢાવાય
2
3
શીતળા સાતમનું વ્રત અને મહત્વ - શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ ...
3
4

Shitala satam 2023-શીતળા સાતમ ક્યારે છે

સોમવાર,સપ્ટેમ્બર 4, 2023
Shitala satam 2023- શીતળા સાતમ 6 સેપ્ટેમ્બરે હશે અને આ દિવસે માતા શીતળાને દૂધ, ગોળ, દહીં, શેરડીનો રસ અને ચોખા વગેરેનો ભોગ ધરાવવામાં આવશે.
4
4
5
રાંધણ છઠ એક સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. રાંધણ છઠના દિવસે લોકો નવા -નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. ...
5
6
નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના ટોચ પર સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાશે. આ મંદિર વર્ષમાં માત્ર એક દિવસ માટે જ ખોલવામાં આવે છે.
6
7
shivling position at home- શાસ્ત્રો અનુસાર શિવલિંગને ઘરમાં અને મંદિરમાં અલગ-અલગ સ્થાપિત કરવું જોઈએ.
7
8
Jivantika Vrat 2022- જીવંતિકા માં વ્રત કયારે છે ? પૂજા કેવી રીતે કરવી ? શુ ના કરવુ ?
8
8
9
shravan somvar shivamuth - શ્રાવણ મહિનામાં સોમવારે 5 શિવામૂઠ ચઢાવો.. shravan somvar shivamuth 2023- સફળતા અને સુખ માટે શ્રાવણ મહિનામાં દરેક સોમવારે શિવલિંગ પર 5 શિવામૂઠ ચઢાવવામાં આવે છે.
9
10
જો તમે શ્રાવણના મહીનામાં નોનવેજને હાથ પણ નહી લગાવતા અને આ કોશિશ કરો છો કે આ પવિત્ર મહીના તમે કોઈ પણ એવી વસ્તુ તમારા આહારમાં શામેળ ન કરવી જેનો સેવન કરવું આ મહીનામાં વર્જિત હોય છે
10
11
શ્રાવણ મહીનામાં ઘરમાં લગાવો આ એક છોડ, જીવનભર ધનવાન રહેશો! ચારેબાજુ લાભ થશે
11
12
Shiv Ji Blessings: આમ તો ભગવાન શિવની પૂજા 12 મહીનામાં ક્યારે પણ કરી શકાય છે. પણ હિંદુ કેલેંડરના મુજબ વર્ષના પાંચમો મહીનો શ્રાવણનો હોય છે. આ મહીનામાં ભગવાન શિવને જ સમર્પિત થાય છે અને આ મહીનામાં ભોળાનાથની પૂજા કરવાથી ખાસ ફળોની પ્રાપ્તિ થાય છે
12
13
Significance of Shravanસમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું, પરંતુ આ વિષને કારણે તેમને અસહ્ય ગરમી થવા લાગી, તેથી તેમણે ગંગાજી અને ચંદ્ર કે જે બંને સોમ તત્ત્વ છે તેમને ધારણ કર્યાં. ભક્તો પણ શિવજીની ...
13
14
Shravan Maas 2023 : શ્રાવણનો મહિનો શિવભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. આ વખતે 17 ઓગસ્ટને ગુરુવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સમય દરમિયાન, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, તેમના ભક્તો જળ અભિષેક, દૂધ અભિષેક અને રુદ્રાભિષેક કરીને આશીર્વાદ મેળવે છે.
14
15
તમારી રાશિના જાતકો બિલિપત્ર, લાલ ચંદન અને લાલ ફુલથી ભગવાન ભોલેનાથની પૂજા કરે. ગુલાબજળમાં થોડો ગોળ નાખીને શિવજીનો અભિષેક કરો. ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો.
15
16
Rudrabhishek - શિવપુરાણમાં મહાદેવની પૂજા-અર્ચના કરવા માટે કેટલીક તિથિઓને ખૂબ જ વિશેષ માનવામાં આવી છે. તેમાંથી એક શ્રાવ છે. હિંદુ ધર્મમાં શ્રાવણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
16
17
Shravan 2023 Somwar Upay: 21 ઓગસ્ટ, 2023 ના રોજ શ્રાવણના પ્રથમ સોમવારે ઉપવાસ કરવામાં આવશે. આ દિવસે દેવાધિ દેવ મહાદેવની વિશેષ કૃપા મેળવવા અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય.
17
18

Shiv Puja- શિવ પૂજા સામગ્રી

સોમવાર,જુલાઈ 31, 2023
શિવ પૂજા સામગ્રી - Shiv Puja samagri - શિવજીની કૃપા મેળવવા માટે શ્રાવણ સોમવારનો દિવસ સર્વોત્તમ ગણાય છે. આ દિવસે પૂર્ણ વિધિ-વિધાનથી કરી પૂજા અને શિવને તેમની પ્રિય વસ્તુઓ અર્પિત કરવાથી ખાસ કૃપા મળશે. શ્રાવણ સોમવારે ભગવાન શિવને કાચું દૂધ, દહીં, ઘી, ...
18
19
ભગવાન શિવજીનું પૂજન જળ દૂધ દહી ઘી ખાંડ અત્તર ચંદન કેસર ભાંગ અને બધી વસ્તુઓને એક સાથે મિક્સ કરીને કે એક કે કરીને ચઢાવી શકો છો શિવ પુરાણ મુજબ આ વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. શિવ પૂજનમાં શિવજીને પ્રિય આ વસ્તુઓથી અભિષેક ...
19