શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 21 સપ્ટેમ્બર 2019 (17:45 IST)

તુલસીનો આ અસરકારક ઉપાય, તમારી દરેક ઈચ્છા કરશે પુરી

ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ પણ આપણને એ મહેનતનુ ફળ નથી મળતુ તેનુ કારણ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા હોય છે. ઘણીવાર ઘરમાં કોઈને કોઈ બીમાર પણ રહેતુ હોય છે અને પૈસા દવાઓ પાછળ જ વધુ ખર્ચાય છે. ઘણીવાર બિઝનેસ પણ ચાલતો નથી અને ધનની વૃદ્ધિ થતી નથી. આ બધી વાતો પાછળનુ કારણ ઘરની નેગેટિવિટી હોય છે.