મની પ્લાન્ટ ચોરીને લગાવવો કે ખરીદવો જોઈએ ?

મની પ્લાન્ટ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ સવાલ એ છે કે મની પ્લાન્ટ ચોરી કરીને લગાવવો જોઈએ કે ખરીદી કરીને

social media

મોટાભાગના લોકો ચોરાયેલ મની પ્લાન્ટ લગાવવાને વધુ શુભ માને છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ક્યારેય ચોરી કરીને ન લગાવવો જોઈએ.

ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે હંમેશા મની પ્લાન્ટ ખરીદવો અને લગાવવો જોઈએ.

આ સાથે મની પ્લાન્ટને જમીનમાં રોપવાને બદલે તેને વાસણમાં લગાવવો જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર વેલાને જમીનને બિલકુલ સ્પર્શવી ન જોઈએ.

સાથે જ મની પ્લાન્ટ પર પીળા અને સૂકા પાંદડાને તરત જ દૂર કરી દેવા જોઈએ.

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ.