ગુરૂવારે આ 5 કાર્ય ન કરશો, નહી તો થશે પસ્તાવો

ભાગ્યને જાગૃત કરવા અને લાંબા આયુષ્ય માટે ગુરૂવારનુ વ્રત કરવુ જોઈએ. પણ ગુરૂવારે આ 5 કાર્ય ન કરવા જોઈએ.

આ દિવસે દૂધ અને કેળા ખાવા વર્જિત માનવામાં આવે છે

આ દિવસે કપડા ધોવા અને પોતુ લગાવવુ વર્જિત માનવામાં આવે છે.

પૂજા પાઠ સાથે જોડાયેલો સામાન, આંખો સાથે જોડાયેલ કોઈપણ વસ્તુ, ધારદાર વસ્તુ, વાસણ વગેરે ન ખરીદવા જોઈએ

આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા કરવી વર્જિત છે. કારણ કે દિશાશૂલ રહે છે. જીરુ ખાઈને યાત્રા કરી શકો છો.

એવુ માનવામાં આવે છે કે ગુરૂવારના દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. કારણ કે તેનાથી ગુરૂ ગ્રહ કમજોર થાય છે.