બેડરૂમની આ 5 તસ્વીરો કરી દેશે તમને જીવનસાથીથી દૂર

વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડ રૂમમાં 5 પ્રકારની તસ્વીરો લગાવવાથી દાંમ્પત્યજીવનમા કડવાશ ઉભી કરી શકે છે.

પાણી: સમુદ્ર, ઝરણું કે પાણીનું ચિત્ર પતિ-પત્ની વચ્ચે અવિશ્વાસની લાગણી પેદા કરે છે.

webdunia

પૂર્વજો કે દેવી-દેવતાઓઃ પૂર્વજો, દેવી-દેવતાઓનું ચિત્ર સંકટોને જન્મ આપે છે

webdunia

તાજમહેલ-યુદ્ધઃ તાજમહેલ કે મહાભારત યુદ્ધના ફોટાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે.

webdunia

હિંસક પ્રાણીઓ અથવા પક્ષીઓ: હિંસક પ્રાણીઓ અથવા હિંસક પક્ષીઓની છબીઓ ગુસ્સો વધારે છે.

webdunia

નકારાત્મક છોડ: કેક્ટસ જેવા નકારાત્મક છોડના ચિત્રથી દરિદ્રતાનો વાસ થાય છે.

webdunia