કૈલાથિયા પ્લાંટ ઘરમાં લગાવવાથી શુ થશે ?

: કૈલાથિયા નામના છોડની અનેક પ્રજાતિયો છે, કોઈને પણ લગાવો તો જાણો તેના ફાયદા

webdunia

તે હાનિકારક પ્રદૂષકોને દૂર કરીને અને ઓક્સિજનને રૂમમાં મુક્ત કરીને હવાને શુદ્ધ કરે છે.

તે ઘરના લોકોની માનસિક સ્થિતિ સુધારવાનું પણ કામ કરે છે.

આ છોડના ઘરમાં રહેવાથી તણાવનું સ્તર પણ ઓછું થાય છે.

કેલેથિયામાં એન્ટિફંગલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે જે પર્યાવરણને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

તે ઘરની સુંદરતામાં વધારો કરે છે.

નાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે.

આ છોડમાં અનેક ઔષધીય ગુણો પણ છે. તે ત્વચાની સુંદરતા જાળવવામાં મદદ કરે છે.

- તેને ઘરમાં લગાવવા માત્રથી સંબંધો સુધરે છે.