ખાટા ઓડકાર માટે ઘરગથ્થુ ઉપચા

ઘણીવાર કંઇક ઉધુ છતું ખાધા પછી ખાટા ઓડકાર અથવા પેટમાં ગડબડને કારણે થાય છે. ચાલો જાણીએ તેના ઘરેલું ઉપચાર...

social media

ખાટા ઓડકાર માટે આદુનું પીણું ફાયદાકારક છે.

આદુ જઠરાંત્રિય સ્નાયુઓને આરામ કરવામાં મદદરૂપ છે.

એક ગ્લાસ પાણીમાં અડધો ઇંચ આદુનો ટુકડો નાખો.

તેને સારી રીતે ઉકાળીને તેનું સેવન કરો.

પેટની સમસ્યાઓ માટે પણ એલચી ફાયદાકારક છે.

એલચીને ગરમ પાણીમાં ઉકાળો અને તેને પીવો અથવા કાચી ખાવી.

પેટમાં બળતરા અને ખાટા ઓડકાર માટે તે ફાયદાકારક છે.

વરિયાળી પેટની સમસ્યામાં રાહત આપવામાં પણ ફાયદાકારક છે.