અમૃત સમાન છે આ 10 પ્રકારના રસ

તમે ટામેટા, બીટરૂટ, પપૈયું, પાઈનેપલ, કેળા, દ્રાક્ષ, કેરી, ચેરી વગેરે પીતા હશે, પણ અમે જણાવી રહ્યા છે અમૃત સમાન રસ

webdunia

ચરણામૃત- તાંબાના લોટામાં પાણીની સાથે તુલસી મિક્સ કરી રખાય છે. આ મંદિરોમાં મળે છે.

પંચામૃત- દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ મિક્સ કરીને બને છે. આ મંદિરોમાં મળે છે.

ચકોતરા - લીંબુની જેમ જ હોય છે ચકોતરા પણ લીંબુથી 5 ગણુ મોટુ. તમે ઈચ્છો તો લીંબુ રસ પણ પીવી શકો છો.

લીમડાનો રસ -લીમડાનો રસ પણ અમૃતની સમાન જ છે. આ બધા પ્રકારના રોગ દૂર કરે છે.

લીમડાનો રસ -લીમડાનો રસ પણ અમૃતની સમાન જ છે. આ બધા પ્રકારના રોગ દૂર કરે છે.

એલોવેરા- એલોવેરાના રસ ઘણા રોગોમાં લાભકારી છે. તેના રસને પણ અમૃત ગણાય છે.

જવારા નો રસ- ઘઉંના જવારા ઉગાવીને પછી તેનો રસ કાઢી પીવો ખૂબ ફાયદાકારી છે.

શેરડીનો રસ - આયરન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર આ રસ ખૂબજ ફાયદાકારી હોય છે

મશરૂમનો રસ- તેમાં બધા પ્રકારના વિટામિંસ બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જેવા ઘણા તત્વો છે.

નીરો- આ ખજૂર, તાડ કે નારિયેળના ઝાડથી નિકળતો તાજો રસ હોય છે. પોષક તત્વ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ અને બી વિટામિન્સથી ભરપૂર.