સવારે ખાલી પેટ કેળા ખાવાના 8 ગેરફાયદા

મોટાભાગના લોકોને કેળા ખાવાનું પસંદ હોય છે. પરંતુ ખાલી પેટ કેળા ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે

webdunia

ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં શુગરની માત્રા વધી શકે છે.

ખાલી પેટ કેળા ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે.

પેટ ફૂલવું, પેટમાં ખેંચાણ અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

સવારે ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં પોટેશિયમની માત્રા વધે છે.

આ કારણે બ્લડ પ્રેશર પણ વધી શકે છે.

ખાલી પેટ કેળા ખાવાથી પેટમાં દુખાવો અને ઝાડા પણ થઈ શકે છે

. ખાલી પેટ કેળા ખાધા પછી ઘણા લોકોને ઉલ્ટી થઈ શકે છે

સાથે જ હૃદયની બીમારીઓનું જોખમ અનેકગણું વધી જાય છે.