મધ ખાવાના ફાયદા અને નુકશાન

આમ તો મધ ખાવાના ઘણા ફાયદા છે પણ તેનાથી ઘણા નુકશાન પણ છે જાણો

webdunia

ફાયદા - મધ શરીરને ડિટોક્સ કરે છે એટલે કે ખાવાથી શરીરની ગંદકી બહાર નિકળે છે.

webdunia

આ પાચન ક્રિયાને માટે સારુ છે. ગેસ અને કબ્જથી છુટકારો મળે છે.

webdunia

મધ ખાવાથી અમારી ઈમ્યુનિટી મજબૂત થાય છે. થાક અને નબળાઈ દૂર થાય છે.

webdunia

મધ ખાવાથી આંખની રોશની વધે છે.

webdunia

ગળાની ખરાશ, શરદી, ખાંસી અને ઉંઘરસની પરેશાની દૂર કરે છે.

webdunia

નુકશાન - જરૂરથી વધારે સેવન કરવાથી હાઈપરટેંશનનો ખતરો વધી જાય છે.

webdunia

નિયમિત રૂપથી લાંબા સમય સુધી તેનુ સેવન કરવાથી શરીરમા શુગર લેવલ વધી જાય છે.

webdunia

તેના વધારે સેવનથી શરીરમાં ફ્રકટોઝની ક્વાલિટી વધી જાય છે. જેનાથી નાની આંતરડા નબળા થવાની શક્યતા વધી શકે છે.

webdunia

તેના વધારે સેવનથી દાંત અને મસૂડાને પણ નુકશાન પહોંચી શકે છે. કારણકે તેની ખાંડ દાંતમાં ચોંટીને બેક્ટીરિયા પેદા કરે છે.

webdunia

કેટલાક લોકોને મધ પચતુ નથી અને તેનાથી કેટલાક લોકોને એલર્જી પણ થાય છે.

webdunia