ગરમીમા જલજીરા પીવાથી શુ થશે ?
ગરમીમા જલજીરા પીવાના અનેક ફાયદા છે. યોગ્ય ચિકિત્સકની સલાહથી પીવો
webdunia
ગરમીમાં જલજીરા પીવાથી શરીર ડિહાઈડ્રેશન નથી થતુ
જલજીરા પીતા રહેવાથી ક્યારેય લૂ લાગતી નથી કે ન તો હિટ સ્ટ્રોકની અસર થાય છે.
આ પાચન એંજાઈમોને રિલીજ કરવામાં મદદરૂપ છે અને શરીરને ડિટોક્સ કરે છે.
આ છાતીમાં બળતરાને દૂર કરવામાં સહાયક છે.
જલજીરા પીતા રહેવાથી એસીડીટી, ઉલ્ટી અને કબજિયાતમાં આરામ મળે છે.
આ શરીરમાં આયરનના સ્તરને વધારે છે, જેનાથી એનીમિયા થતો નથી
આ ઉર્જા આપે છે અને આપણી કોશિકાઓમાં ઓક્સીજનના સ્તરને પણ વધારે છે.
ત્વચા માટે જલજીરા ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.