ગરમીમા જલજીરા પીવાથી શુ થશે ?

ગરમીમા જલજીરા પીવાના અનેક ફાયદા છે. યોગ્ય ચિકિત્સકની સલાહથી પીવો

webdunia

ગરમીમાં જલજીરા પીવાથી શરીર ડિહાઈડ્રેશન નથી થતુ

જલજીરા પીતા રહેવાથી ક્યારેય લૂ લાગતી નથી કે ન તો હિટ સ્ટ્રોકની અસર થાય છે.

આ પાચન એંજાઈમોને રિલીજ કરવામાં મદદરૂપ છે અને શરીરને ડિટોક્સ કરે છે.

આ છાતીમાં બળતરાને દૂર કરવામાં સહાયક છે.

જલજીરા પીતા રહેવાથી એસીડીટી, ઉલ્ટી અને કબજિયાતમાં આરામ મળે છે.

આ શરીરમાં આયરનના સ્તરને વધારે છે, જેનાથી એનીમિયા થતો નથી

આ ઉર્જા આપે છે અને આપણી કોશિકાઓમાં ઓક્સીજનના સ્તરને પણ વધારે છે.

ત્વચા માટે જલજીરા ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.