કેરીને ખાતા પહેલા પાણીમાં કેમ પલાળવી જોઈએ ?
કેરી ખાતા પહેલા તેને 1-2 કલાક પાણીમાં પલાળીને રાખવામાં આવે છે, કેમ, જાણો કારણ
webdunia
કેરીને 1-2 કલાક પાણીમાં પલાળી રાખવાથી વધુ પડતું ફાયટીક એસિડ દૂર થાય છે.
કેરીને પલાળીને રાખવાથી રસાયણો અને જંતુનાશકોની અસર ઓછી થઈ જાય છે.
જો તમે કેરીને પલાળ્યા વગર ખાશો તો તમારા શરીર અને ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે.
કેરીની તાસીર ગરમ હોય છે, જેના કારણે પેટની સમસ્યા થવા લાગે છે. પલાળવાથી ગરમી નીકળી જાય છે.
કેરીમાં ફાયટોકેમિકલ છે, જે વજન વધારે છે. પાણીમાં પલાળવાથી ફાયટોકેમિકલ્સનું પ્રમાણ ઘટે છે.
પાણીમાં પલાળવાથી કેરી પર જમા થયેલી ગંદકી, ધૂળ અને માટી પણ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે.
કેરીમાં થર્મોજેનિક તત્વો હોય છે, જેના કારણે બોડીનું ટેમ્પરેચર વધે છે, પલાળવાથી આ તત્વ ઘટે છે.
એવું પણ કહેવાય છે કે કેરીને પાણીમાં પલાળી રાખવાથી તેનો સ્વાદ વધે છે.