કબજિયાત દૂર કરશે આ 10 શાક

સ્વસ્થ રહેવા માટે તમારુ પાચનતંત્ર સ્વસ્થ રહેવુ ખૂબ જરૂરી છે. કેટલીક શાકભાજીઓ ખાવાથી પાચનતંત્ર સારુ રહે છે.

social media

ફાઈબર અને મેગ્નેશિયમથી ભરપૂર પાલક પાચન સુધારે છે

ભીંડામાં મ્યૂસિલેજ ગુણ હોય છે જે આંતરડાને નરમ રાખે છે

ગાજર ફાઈબરથી ભરપૂર હોય છે જે મળ ને નરમ કરે છે

બીટરૂટ પાચનતંત્રને સક્રિય કરે છે અને કબજિયાતને ઓછી કરે છે

કેલ ફાઈબલ વિટામિન્સથી ભરપૂર હોય છે જે આંતરડાની ગતિ વધારે છે

ફાઈબરથી ભરપૂર મૂળા પણ કબજીયાતની સમસ્યા દૂર કરે છે

ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર શલઝમ પણ કબજિયાત દૂર કરે છે

હાઈ ફાઈબરથી ભરપૂર સ્વીટ પોટેટો કબજિયાતને દૂર કરે છે