ખારેક ખાવાથી માસિક ધર્મમાં થનારા કમરના દુખાવામાં લાભ થાય છે.
જો બાળક પથારીમાં પેશાબ કરે છે તો તેને પણ રાત્રે ખારેકવાળુ દૂધ પીવડાવો
ખારેક સાથે ઉકાળેલુ દૂધ સવાર સાંજ પીવો. થોડાક જ દિવસમાં બ્લડ પ્રેશરથી છુટકારો મળી જશે.
ખારેક ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમી દૂર થાય છે. દાંત મજબૂત થાય છે.
સવાર-સાંજ ત્રણ ખારેક ખાઈને પછી ગરમ પાણી પીવાથી કબજિયાત દૂર થાય છે.
ડાયાબિટિસના રોગી જેમને માટે મીઠાઈ, ખાંડ વગેરે વર્જિત છે, સીમિત માત્રામાં ખજૂરના શીરાનો ઉપયોગ કરી શકે છે.
ખજૂરની ગોટલીને બાળીને ભસ્મ બનાવી લો. ઘા પર આ ભસ્મ લગાવવાથી ઘા જલ્દી ભરાય જાય છે.
ખજૂરની ગોટલીનો સુરમા આંખોમાં નાખવાથી આંખોનો રોગ દૂર થાય છે
ખારેકને ઘીમાં સેકીને દિવસમાં 2-3 વાર સેવન કરવાથી ખાંસીમાં રાહત મળે છે.
ખજૂરની ગોટલીને પાણીમાં વાટીને માથા પર લગાવવાથી માથાની જૂ મરી જાય છે.