શુ RO નુ પાણી કરી શકે છે નુકશાન

આજકાલ દરેક ઘરમાં ROનું પાણી પીવામાં આવે છે. તેનું પાણી ખૂબ જ સ્વચ્છ હોય છે પણ તેના નુકશાનપણ છે.

social media

RO વડે પાણી ફિલ્ટર કરતી વખતે, TDS લેવલ 70 થી 150 ની વચ્ચે હોવું વધુ સુરક્ષિત છે.

જો પાણીને પ્રમાણભૂત ફિલ્ટર કરતા વધુ ફિલ્ટર કરવામાં આવે તો પાણીમાં રહેલા મિનરલ્સ, વિટામિન્સ અને અન્ય જરૂરી પોષક તત્વો પણ નાશ પામે છે.

હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર, લાંબા સમય સુધી સતત ROનું પાણી પીવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.

આ પાણીનું સતત સેવન કરવાથી શુગર લેવલ વધે છે, બ્લડ લેવલ ઓછું થાય છે અને તમે હ્રદય સંબંધિત બીમારીઓનો ભોગ બની શકો છો.

તેનાથી તમને થાક લાગે છે. તમને દિવસભર માથાનો દુખાવો રહે છે, માનસિક નબળાઈ અને સ્નાયુઓમાં ખેંચાણ, આયર્નની ઉણપ થઈ શકે છે.

પાણીમાં કેલ્શિયમ હોય છે જે RO દ્વારા નાશ પામે છે, જેના કારણે જો શરીરને કેલ્શિયમ ન મળે તો હાડકા નબળા થવા લાગે છે.

એક શોધ મુજબ સતત RO નુ પાણી પીવાથી શરીરમાં વિટામિન બી 12ની કમી થઈ જાય છે. આ વિટામિન નસો માટે જરૂરી છે.

આરઓનુ પાણી આપણા બ્લડ પ્રેશરમાં ફેરફાર કરીને લોહીની કમીને પણ અંજામ આપી શકે છે. જેને કારણે હાર્ટ સંબંધી રોગ થઈ શકે છે.

નેચરલ પાણીમાં અનેક એવા તત્વ હોય છે જે આપણી પાચન ક્રિયાનુ સંચાલન કરવામાં સહાયક હોય છે. આરઓના પાણીથી આ તત્વ નષ્ટ થઈ જાય છે.