રોજ કેળા ખાવાના નુકશાન જાણો છો ?

જો કે કેળા સારા છે, પણ શું તમારા રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો યોગ્ય છે કે નહી ? ચાલો જાણીએ હા કે ના.

webdunia

કેળા એ સ્વાસ્થ્યવર્ધક ફળોમાંથી એક છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી રહે છે.

જો તમે રોજ કેળા ખાશો તો તમારું વજન સરળતાથી વધી જશે. કારણ કે તેમાં કેલરી વધુ હોય છે.

રોજ કેળા ખાવાથી બ્લડ શુગર લેવલ વધે છે.

ખાસ કરીને જો તમે સવારે વહેલા ઉઠીને કેળું ખાશો તો બ્લડ શુગર લેવલ સ્થિર નહી રહે

માઈગ્રેનનું મુખ્ય કારણ રોજ કેળા ખાવા છે.

જો કેળા ખાધા પછી દાંતની યોગ્ય સ્વચ્છતાનું પાલન ન કરવામાં આવે તો દાંતમાં ગંભીર સડો થઈ શકે છે.

તેથી કોઈપણ ફળનું સેવન સંયમિત માત્રામાં કરવું ફાયદાકારક છે.