કોપરું ખાવાના 8 ફાયદા

સૂકા નારિયેળને કોપરું કહીએ છે. તેને પ્રસાદના રૂપમાં વહેચાય છે જાણો ખાવાના ફાયદા

webdunia

- આયરનની ઉણપ દૂર થાય છે જેના કારણે હીમોગ્લોબિન સારુ રહે છે.

- તેને ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે.

- તેને ખાતા રહેવાથી કેંસરનો ખતરો ઓછુ થાય છે.

- આ વાળ માટે સારુ ગણાય છે.

- કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેવાના કારણે હાર્ટ અટૈકની શકયતા ઓછી રહે છે.

- આ અલ્જાઈમરના દર્દીઓ માટે તેને સારુ ગણાય છે.

તે થાઈરોઈડના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે.

- આ ગેસ, અપચ, કબ્જને દૂર કરીને બવાસીરની સમસ્યાથી બચાવે છે.