Dry Fruits પાઈન નટસ ખાવાથી શું લાભ થાય છે

પાઈન નટસ શું હોય છે અને તેને ખાવાના શુ છે ફાયદા જાણો

webdunia

પાઈન નટસ એક ડ્રાઈ ફૂડ છે જે પિસ્તા અને બદામની જેમ હોય છે પણ તેનાથી થોડુ મોટુ હોય છે.

આ ઈમ્યુનિટી વધારવામાં લાભકારી છે, કારણકે તેમાં મેગ્નીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, જિંક, આયરન અને સેલેનિયમ છે.

તેને ખાવાથી શારીરિક તાકાત વધે છે. તેમાં રહેલ ફેટી એસિડ સેક્સુઅલ ફર્ટીલિટીને યોગ્ય રાખી સ્પર્મ વધારે છે.

આ હાર્ટ માટે લાભકારી છે કારણકે આ અનસેચુરેટેડ ફેટ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, તેમાં ટોકોફેરોલ પણ હોય છે.

ડાયબિટીસની સમસ્યા થતા ખતરાને ઘણા ગણુ સુધી ઓછુ કરે છે.

તેને ખાવાથી કેંસર જેવા ખતરાથી પણ બચી શકાય છે, કારણ કે તેમાં રેસ્વેરાટ્રોલ નામનુ એંટીઓક્સીડેંટ હોય છે.

તેમાં પિનોલેનિક એસિડ છે. આ એસિડ ભૂખને નિયંત્રિત કરી વજનને ઓછુ કરવામાં મદદગાર છે.

પાઈન નટસમાં ઓમેગા-3 એસિડ હોય છે, જે મગજની કોશિકાઓ માટે લાભકારી છે. તેનાથી યાદશક્તિ મજબૂત થાય છે.

આ પાચન તંત્ર, હાડકા, આંખના રોગો, ત્વચા, વાળ વગેરેમાં પણ ફાયદાકારક છે.