Egg For Health - ફ્રિજમાં મુકેલા ઈંડા ખાવા જોઈએ કે નહીં?

લોકો ઈંડા ઘરમાં લાવે છે અને તેને ફ્રિજમાં મુકી દે છે . આવો જાણો ફ્રિજ માં મુકેલા ઈંડા ખાવાથી શું નુકસાન થાય છે

webdunia

ઈંડાને ફ્રીજમાં ન મુકવા જોઈએ કારણ કે તેનાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે.

ઈંડાને ફ્રીજમાં મુકવાથી તેના પોષણ મૂલ્ય પર પણ અસર પડે છે.

ઈંડાને ફ્રિજમાં મુકવાથી તેના કવર પર ચોંટેલા બેક્ટેરિયા વધે છે. તેમાં એક એવો બેક્ટેરિયા હોય છે જે ફૂડ પોઈઝનિંગનું કારણ બને છે

જો આપણે ફ્રીજમાં મુકેલા ઈંડાને તરત જ ઉકાળી લઈએ તો તે તૂટવાની અને વિખેરાઈ જવાની શક્યતા રહે છે.

રેફ્રિજરેટરમાં મુકવાથી ઇંડા પ્રોટીન અને અન્ય કાર્બનિક સંયોજનો બગડવાની શક્યતા વધી જાય છે.

ઈંડાને ફ્રિજમાં મુકવાથી ફ્રિજમાં મુકેલી અન્ય શાકભાજીઓ પ્રભાવિત થાય છે અને દૂષિત થઈ જાય છે.

એવું પણ કહેવાય છે કે ફ્રિજમાં ઈંડા મુકવાથી જલ્દી બગડી જાય છે.

ફ્રિજમાં મુકેલા ઈંડાથી જોઈએ તેવો કેક બની શકતો નથી