ડેંગૂમાં બકરીનુ દૂધ પીવાની સલાહ કેમ આપવામાં આવે છે ?

મચ્છરના કરડવાથી થનારી બીમારી ડેંગૂમાં મોટેભાગે બકરીનુ દૂધ પીવાની સલાહ કેમ આપવામાં આવે છે જાણો

social media

એવુ કહેવાય છે કે બકરીનુ દૂધ ડેંગૂમાં લાભકારી હોય છે અને તેનાથી ડેંગૂની રિકવરીમાં ફાયદો થાય છે.

ડેંગૂમાં તાવ સાથે શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઘટવા માંડે છે. જેનાથી ડેંગૂથી રિકવર થવામાં ઘણો ટાઈમ લાગી જાય છે.

એવું કહેવાય છે કે બકરીનું દૂધ ચમત્કારિક રીતે પ્લેટલેટ્સ વધારે છે, પરંતુ આ વાતની પુષ્ટિ કરી શકાતી નથી.

બકરીના દૂધમાં વિટામિન B6, B12, C અને Dની ઓછી માત્રા જોવા મળે છે.

બકરીના દૂધમાં રહેલ પ્રોટીન ગાય અને ભેંસના દૂધ જેટલું ભારે નથી. તેથી, બકરીનું દૂધ પણ પચવામાં સરળ છે.

આ દૂધમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે જે ડેન્ગ્યુના દર્દીઓમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારવામાં મદદરૂપ થાય છે.

આ ખાસ પ્રોટીનનું નામ સેલેનિયમ છે જે શરીરમાં સેલેનિયમ અને પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

આ પ્રોટીન ગાયના દૂધમાં પણ હોય છે, પરંતુ બકરીના દૂધમાં તેનું પ્રમાણ વધુ હોય છે.

બકરીનું દૂધ વિવિધ ખનિજોના પાચનમાં પણ ઉપયોગી છે.